જીવ શાસ્ત્ર
આપણી જીભમાં આવેલા રસાંકુરોનું સ્થાન જાણીશું.
સૌપ્રથમ આપણે રસાંકુરો વિશે માહિતી મેળવીશું.
જીભ પરના રસાંકુરોની મદદથી સ્વાદની પરખ થઈ શકે છે.
જીભની મોટાભાગની ઉપલી સપાટી રસાંકુરોથી છવાયેલ હોય છે.
રસાંકુરો સંવેદનશીલ અને લાળ વડે ભિંજાયેલ હોય છે.
રસાંકુરોનાં લીધે આપણે જ્યારે પણ ભોજન ગ્રહણ કરી ત્યારે ગળ્યો, ખારો, કડવો વગેરે જેવા સ્વાદનો અનુભવ કરીએ છીએ.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Biology
- Upload date 01 March, 2020