જીવ શાસ્ત્ર
વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે બહાર કાઢે છે તે સાબિત કરીશું.
સૌપ્રથમ આપણે બાષ્પોત્સર્જન વિશે સમજીશું.
વનસ્પતિનાં હવાઈ અંગો દ્વારા બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં પાણી ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે.
આ પ્રક્રિયા વનસ્પતિની શ્વસન અને પાણીનું સંચય કરવામાં મદદ કરે છે.
બાષ્પોત્સર્જન પાંદડાની અંદર ઠંડક કરવામાં મદદરૂપ બને છે કારણ કે બહાર નીકળતી વરાળ ગરમીનું શોષણ કરી લે છે.
વનસ્પતિના બાષ્પોત્સર્જનનો દર અનેક સાધનો દ્વારા માપી શકાય છે, જેમાં પોટોમીટર, લાયસીમીટર, પોરોમીટર વગેરેનો સમાવેશ થાય છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Biology
- Upload date 01 March, 2020