જીવ શાસ્ત્ર
શ્વાસોચ્છવાસ દરમિયાન ઉરસગુહાના કદમાં ફેરફાર થાય છે તે સમજીશું.
ઉરસગુહાના કદમાં થતા ફેરફારો ફેફસાંમાં હવા ભરવા અને છોડવામાં મદદ કરે છે.
જ્યારે ઉરસગુહાનું કદ વધે છે, ત્યારે હવામાંથી ઓક્સિજન ફેફસાંઓમાં દાખલ થાય છે.
જ્યારે ઉરસગુહાનું કદ ઘટે છે, ત્યારે ફેફસાંઓમાંથી કાર્બન ડાયોક્સાઇડ બાહર નિકળે છે.
ઉરસગુહાના કદમાં ફેરફાર થવાના કારણે આપણે સરળતાથી શ્વાસ લઈ શકીએ છીએ અને છોડી શકીએ છીએ.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Biology
- Upload date 01 March, 2020