જીવ શાસ્ત્ર
શર્કરામાં યીસ્ટ વડે થતી આથવણની પ્રક્રિયાનું નિરીક્ષણ કરીશું.
યીસ્ટ એ જીવંત પદાર્થ છે, જેના વડે આથવણ શક્ય બને છે.
આથવણની શોધ લૂઈ પાશ્વરે કરી હતી.
સૂક્ષ્મજીવો દ્વારા શર્કરાનું ઓક્સિજનની ગેરહાજરીમાં મંદ દહન કરી આલ્કોહોલ કે કોઈ કાર્બનિક એસિડ નિર્માણ કરવાની ક્રિયાને આથવણ કહે છે.
તેનો ઉપયોગ દહીં, બીયર વગેરે બનાવવા માટે થાય છે.
યીસ્ટ દ્વારા શર્કરામાં થતી આથવણ એ રાસાયણિક પ્રક્રિયા છે, જેમાં શર્કરા (સુક્રોઝ) સરળ શર્કરામાં (ગ્લૂકોઝ અને ફ્રુક્ટોઝ) રૂપાંતરિત થાય છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Biology
- Upload date 01 March, 2020