જીવ શાસ્ત્ર
સૂકી દ્રાક્ષ દ્વારા આસૃતિ સમજીશું.
બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે મૂકવામાં આવેલ અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા પાણીના અણુઓ પોતાના વધારે સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે છે. આ ક્રિયાને આસૃતિ (રસાકર્ષણ) કહે છે.
આસૃતિ ક્રિયામાં પાણીના અણુઓ હાઇપોટોનિક (અધોસાંદ્ર) દ્રાવણમાંથી હાઇપરટોનિક (અધિસાંદ્ર) દ્રાવણ તરફ પ્રસરણ પામે છે.
આ ક્રિયા દ્વારા સજીવો પોતાના શરીરમાં પાણી અને અન્ય પોષક તત્વોનું સંતુલન જાળવી રાખે છે.
આસૃતિ એ જૈવ પ્રક્રિયાનો એક મહત્વનો ભાગ છે અને સજીવોના જીવન માટે અત્યંત આવશ્યક છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Biology
- Upload date 01 March, 2020