રસાયણ શાસ્ત્ર
આપેલ પ્રવાહીઓ પાણીમાં મિશ્રિત થાય છે કે મિશ્રિત થતાં નથી તે તપાસીશું
કેટલાક પ્રવાહીઓ પાણીમાં સંપૂર્ણ મિશ્રિત થઈ જાય છે. ઉદાહરણ તરીકે, આલ્કોહોલ અને ગ્લિસરીન પાણીમાં સંપૂર્ણ મિશ્રિત થઈ જાય છે.
કેટલાક પ્રવાહીઓ પાણીમાં સંપૂર્ણ મિશ્રિત થતાં નથી. ઉદાહરણ તરીકે, તેલ, બેન્ઝીન, અને કેરોસીન પાણીમાં મિશ્રિત થતાં નથી અને પાણીથી અલગ રહે છે.
પ્રવાહીઓ પાણીમાં મિશ્રિત થવા અથવા ન થવાનું કારણ તેમનું આંતરિક બંધારણ અને પરમાણુ સ્ટ્રક્ચર છે. જે પ્રવાહીઓ પાણીમાં મિશ્રિત થાય છે તેમના પરમાણુઓ પાણીના પરમાણુઓ સાથે સુસંગત હોય છે. જે પ્રવાહીઓ પાણીમાં મિશ્રિત થતાં નથી તેમના પરમાણુઓ પાણીના પરમાણુઓ સાથે સુસંગત નથી હોતા.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Chemistry
- Upload date 01 March, 2020