રસાયણશાસ્ત્ર
અલગીકરણની ‘ઊપણવું’ પદ્ધતિ સમજીશું
પદાર્થોનું અલગીકરણ એ એક મહત્વની પ્રક્રિયા છે જેનાં દ્વારા મિશ્રણમાંથી ઉપયોગી ઘટકોને અલગ કરી શકાય છે. આ પ્રક્રિયા દ્વારા નુકસાનકારક અથવા બિન-ઉપયોગી ઘટકોને દૂર કરી શકાય છે.
ઊપણવાની મદદથી આપણે મિશ્રણમાંથી ભારે ઘટકો અને હલકા ઘટકોને અલગ કરી શકીએ છીએ.
ઉદાહરણ તરીકે, ઘઉં અથવા ચોખામાંથી કાકરા અને છોતરા દૂર કરવા માટે ઊપણવાની પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Chemistry
- Upload date 01 March, 2020