રસાયણ શાસ્ત્ર
બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવીશું
મીઠાનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ છે, જે સમુદ્રમાંથી અને ખનિજ ક્ષેત્રોમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે.
બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા માટે તેને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા, મીઠાના દ્રાવણમાંથી શુદ્ધ મીઠું મેળવવામાં આવે છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Chemistry
- Upload date 01 March, 2020