રસાયણ શાસ્ત્ર
હળદર એ પ્રાકૃતિક સૂચક છે તે સાબિત કરીશું
આપેલ પદાર્થ એસિડિક છે કે બેઝિક તેનું પરીક્ષણ કરવા વપરાતા પદાર્થોને સૂચકો કહે છે.
પર્યાવરણ સંરક્ષણમાં, પ્રાકૃતિક સૂચકોનો ઉપયોગ કરીને પાણીની, હવાની અને જમીનની ગુણવત્તા નક્કી કરી શકાય છે. ઉદાહરણ તરીકે, હળદર પત્ર નિસ્યંદિત પાણીમાં નાખવાથી તેની પ્રકૃતિ જાણી શકાય છે.
સૂચકો એ મંદ કાર્બનિક એસિડ અથવા બેઇઝ છે જે જટિલ બંધારણો ધરાવે છે.
કુદરતી રીતે મળતાં સૂચકો હળદર, લિટમસ અને જાસૂદના પુષ્પની પાંદડીઓ છે.
હળદર એ એસિડિક દ્રાવણમાં રંગ આપતા નથી જ્યારે બેઝિક દ્રાવણમાં લાલ રંગ આપે છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Chemistry
- Upload date 01 March, 2020