રસાયણ શાસ્ત્ર
વિવિધ પદાર્થો પર સૂચકની અસર સમજીશું
સૂચકો એ રાસાયણિક પદાર્થો છે જે દ્રાવણમાં રહેલા પદાર્થોના pH (હાઇડ્રોજન આયનની સાંદ્રતા) પ્રમાણે રંગ બદલે છે.
સૂચકને જ્યારે એસિડિક કે બેઝિક પદાર્થના દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે તેનો રંગ બદલાઈ જાય છે. હળદર, લિટમસ,જાસૂદની પાંદડીઓ એ કુદરતી સૂચકો છે.
પ્રયોગશાળામાં તટસ્થીકરણ માટે વપરાતાં સૂચકો ફીનોલ્ફ્થેલીન, મિથાઈલ ઓરેન્જ, મિથિલીન બ્લૂ વગેરે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Chemistry
- Upload date 01 March, 2020