રસાયણ શાસ્ત્ર
બાષ્પીભવનને અસર કરતાં પરિબળો વિશે જાણીશું
ઉત્કલનબિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે.
તેનો આધાર તાપમાન, સંપર્કસપાટીના ક્ષેત્રફળ, ભેજ અને પવનની ઝડપ પર આધાર રાખે છે.
સપાટીનું સંપર્ક ક્ષેત્રફળ: વધુ સપાટી વિસ્તાર હોય તેટલું બાષ્પીભવન વધુ થાય છે.
તાપમાન: તાપમાન વધારે હોય તેટલું બાષ્પીભવન વધુ થાય છે. ઉદાહરણ તરીકે, ગરમ દિવસોમાં પાણી વધુ ઝડપથી બાષ્પીભવન પામે છે.
પવનની ઝડપ: પવનની ઝડપ વધારે હોય તેટલું બાષ્પીભવન વધુ થાય છે. પવન સપાટી પરથી ભેજ દૂર કરીને બાષ્પીભવનને વેગ આપે છે.
ભેજની માત્રા: વાતાવરણમાં ભેજની માત્રા ઓછી હોય તેટલું બાષ્પીભવન વધુ થાય છે. ભેજ વધુ હોય તો બાષ્પીભવન ધીમું પડે છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Chemistry
- Upload date 01 March, 2020