ભૌતિક શાસ્ત્ર
વસ્તુને કંપન કરાવી ધ્વનિ ઉત્પન્ન કરીશું
ધ્વનિ એ ઊર્જાનું એક સ્વરૂપ છે, જે આપણા કાનમાં શ્રવણની સંવેદના ઉત્પન્ન કરે છે.
કંપન કરતી વસ્તુ ધ્વનિ ઉત્પન્ન કરે છે.
મનુષ્યોમાં ધ્વનિ સ્વરપેટીમાંથી ઉત્પન્ન થાય છે.
ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા છે.
ધ્વનિને મુખ્યત્વે બે વિભાગોમાં વહેંચવામાં આવે છે :
શ્રાવ્ય ધ્વનિ : 20 Hz (કંપન/સેકન્ડ) થી 20,000 Hz (કંપન/સેકન્ડ) જેટલી આવૃતિની મર્યાદા (રેન્જ) ધરાવતો ધ્વનિ શ્રાવ્ય ધ્વનિ કહેવાય છે.
અશ્રાવ્ય ધ્વનિ : 20 Hz થી ઓછી અને 20,000 Hz થી વધારે આવૃતિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે સાંભળી શકાતા
નથી, તેને અશ્રાવ્ય ધ્વનિ કહે છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Physics
- Upload date 01 March, 2020