ભૌતિક શાસ્ત્ર
ધ્વનિ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે તેમ દર્શાવીશું
પ્રવાહી અવસ્થાને નિશ્ચિત કદ હોય છે, પણ ચોક્કસ આકાર હોતો નથી.
જે પાત્રમાં પ્રવાહી ભર્યું હોય તે આકાર ધારણ કરે છે.
વાયુ અવસ્થાની સરખામણીમાં પ્રવાહીમાં અણુઓની ગોઠવણી એકબીજાની નજીક હોય છે. પ્રવાહી અવસ્થામાં અણુઓ વચ્ચે આંતરઆણ્વીય અંતર ઓછું હોવાથી
આકર્ષણ બળ, વાયુ અવસ્થા કરતાં વધુ પણ ઘન અવસ્થા કરતાં ઓછું હોય છે.
ધ્વનિ તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે.
ધ્વનિની ગતિ તેની આવૃત્તિ (ફ્રીક્વન્સી) અને લંબાઈ (વેવલેન્થ) પર આધાર રાખે છે. ઉચ્ચ આવૃત્તિની ધ્વનિઓ સામાન્ય રીતે વધુ ઊંચી અને નીચી આવૃત્તિની ધ્વનિઓ વધુ નીચી હોય છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Physics
- Upload date 01 March, 2020