ભૌતિક શાસ્ત્ર
શા માટે પાણીની સપાટી પર રાખવામાં આવતા પદાર્થો તરે છે અથવા ડૂબી જાય છે? તે સમજીશું
કોઈ પણ પદાર્થના દળ અને કદના ગુણોતરને તે પદાર્થની ઘનતા કહે છે.
જો m દળના પદાર્થનું કદ V હોય, તો ઘનતા (ρ) નીચેના સૂત્રથી મળે.
ρ = m / V
ઘનતાનો SI એકમ kg m3 થાય.
સામાન્ય રીતે પ્રવાહીઓ અદબનીય હોય છે. તેથી આપેલ તાપમાને તેમની ઘનતા અચળ હોય છે. વાયુઓની ઘનતા તેમના
દબાણ પર આધારિત હોય છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Physics
- Upload date 01 March, 2020