ભૌતિક શાસ્ત્ર
આર્કિમિડીઝનો સિદ્ધાંત સમજીશું
જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું પ્રવાહીનું ઉત્પ્લાવક બળ તેણે વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે, જેને આર્કિમીડીઝનો સિદ્ધાંત કહે છે.
ઉપયોગો:
વહાણ અને સબ-મરીનની રચના કરવામાં.
દૂધની શુદ્ધતા માપવા માટેના લેકટો-મીટરમાં.
પ્રવાહીની ઘનતા શોધવા માટેના હાઈડ્રોમીટરમાં.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Physics
- Upload date 01 March, 2020